Skip to main content
          સુવિચાર 


  1. વ્યર્થ બોલવા કરતાં મૌન રહેવું એ વાણીની પ્રથમ વિશેષતા છે.
  2. જ્યારે લખાણના વખાણ થાય ત્યારે સમજવું કે શબ્દો આંખ થકી ........દિલ સુધી પહોંચ્યા  છે.


Comments

Post a Comment

Popular posts from this blog

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન 07 ભ્રમને ભેદવાનાં ભયસ્થાન –બી. એમ. દવે [ ગત અંક  : 06  ( https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8 /   ) ના અનુસન્ધાનમાં.. ] તારીખ :   12  ફેબ્રુઆરી , 1824 ના રોજ મોરબી પાસેના  ટંકારા  ગામે જન્મેલા  મુળશંકર અંબાશંકર ત્રીવેદી  નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત  ભ્રમ  ભાંગી ગયો.  તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ  બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો  ભ્રમ  ભાંગી ગયો. આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક  મહર્ષી દયાનન્દ સરસ્વતી  તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલી...

PAPER - 203 Teacher Education 2

Unit - 3   શિક્ષક પ્રશિક્ષણની સમસ્યા અને પડકારો  (3.1)  પુખ્ત શિક્ષણ  (એંડ્રાગોગી)ની સંકલ્પના અને તેના સિદ્ધાંતો   એંડ્રાગોગી  - પુખ્તવયના યુવાન &  પ્રૌઢ માટે પદ્ધતિશાસ્ત્ર      એંડ્રાગોગીની બે પ્રાથમિક સમજણ અસ્તિત્વમાં છે.        1 ) સમજણનું વિજ્ઞાન(સિદ્ધાંત ) અને સહાયક (અભ્યાસ) પુખ્ત વયના લોકો માટે આજીવન શિક્ષણ.        2) માલ્કમ નોલ્સની પરંપરામાં, ચોક્કસ સૈદ્ધાંતિક અને વ્યવહારુ અભિગમ. તે સ્વનિર્દેશિત અને              સ્વાયત્ત શીખનારાઓ તેમજ શિક્ષકોની શિક્ષણની સુવિધા આપનારાઓની માનવતાવાદી             વિભાવના પર આધારિત છે. એંડ્રાગોગી સંકલ્પના :-      Andra -  ગ્રીક ભાષામાં પુખ્ત માનસ      Gogy - દોરવાની આપવી  વ્યાખ્યા                    "   એંડ્રાગોગી એટલે પુખ્તોના જીવનપર્યંત અને જીવન કાળમાં વહેંચાયેલા શિક્ષણને સમજવાનું અને ...